કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)

પર્વની પાઠશાળા (Parv Ni Pathshala) સાપ્તાહિક કોલમમાં ભારતીય તહેવારો તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દિવસો વિશેની માહિતી, કથાઓ અને તથ્યો પ્રકાશિત થાય છે. આ કોલમના લેખક છે ડૉ. કૃપેશ ઠક્કર જે ‘ભગવદ્ ગીતા ફોર લાઇફ’ પુસ્તક શ્રેણીનું આધ્યાત્મિક સાહિત્ય તેમજ ‘ધ લવ ગાથા’ પુસ્તક શ્રેણીના રોમેન્ટિક નોવેલ માટે જાણીતા છે. તેમના સાતથી પણ વધુ પુસ્તકો દેશ વિદેશમાં બેસ્ટસેલર થયા છે. આ ઉપરાંત તેઓ જાણીતા ગીતકાર, સંગીતકાર, નિર્દેશક, દિગ્દર્શક અને મ્યુઝિક થેરાપિસ્ટ તરીકે સક્રિય છે. આ કોલમના રસપ્રદ લેખો નિયમિત વાંચવા માટે ગુજરાતી મિજાજ સાથે જોડાયેલા રહો.

Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

કાલભૈરવ જયંતી તારીખ, પૂજા વિધિ અને કથા | આ 5 ઉપાયો કરવાથી થશે ભાગ્યોદય | 5 Steps to Attract Good Luck at Kalashtami |Kaal Bhairav Jayanti Special

કાલભૈરવ જયંતી : આમ તો સનાતન સંસ્કૃતિમાં દરેક માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ‘કાલાષ્ટમી’ તરીકે ઉજવાય છે. કારણ કે શિવપુરાણ અનુસાર આ તિથિએ મહાદેવના પાંચમા અવતાર ‘કાલભૈરવ’ નો જન્મ થયો હતો.

Read More
ગુજરાતી મિજાજ વિશેષકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

દેવ દિવાળી ક્યારે છે? | દેવ દિવાળી નું મહત્વ અને તેની કથા | Dev Diwali 2024 Date, Significance, Story

દેવોની દિવાળી એટલે ‘દેવ દિવાળી’. આપણે આસો માસની અમાવસ્યા એ દિવાળી ઉજવીએ છીએ ત્યારે યુગોથી સનાતન સંસ્કૃતિમાં કારતક પૂર્ણિમા ને ‘દેવ દિવાળી’ તરીકે ઉજવવામાં આવે છે. લોકો માટે જેટલું મહત્વ દિવાળીનું છે એટલો જ ઉત્સાહ દેવ દિવાળી માટે પણ હોય છે. આ વર્ષે તે 15 નવેમ્બરે આવે છે.

Read More