વિશ્વ સંસ્કૃત દિવસ | જાણો સંસ્કૃત ભાષાનો ઇતિહાસ તથા તેનું મહત્વ | World Sanskrit Day Date | Significance, Importance and History of Sanskrit
સંસ્કૃત દિવસ એ ભારતના પ્રાચીન અને પાવન ભાષા સંસ્કૃતને સમર્પિત દિવસ છે.
Read Moreઆપણો મિજાજ, ગુજરાતી મિજાજ
પર્વની પાઠશાળા (Parv Ni Pathshala) સાપ્તાહિક કોલમમાં ભારતીય તહેવારો તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દિવસો વિશેની માહિતી, કથાઓ અને તથ્યો પ્રકાશિત થાય છે. આ કોલમના લેખક છે ડૉ. કૃપેશ ઠક્કર જે ‘ભગવદ્ ગીતા ફોર લાઇફ’ પુસ્તક શ્રેણીનું આધ્યાત્મિક સાહિત્ય તેમજ ‘ધ લવ ગાથા’ પુસ્તક શ્રેણીના રોમેન્ટિક નોવેલ માટે જાણીતા છે. તેમના સાતથી પણ વધુ પુસ્તકો દેશ વિદેશમાં બેસ્ટસેલર થયા છે. આ ઉપરાંત તેઓ જાણીતા ગીતકાર, સંગીતકાર, નિર્દેશક, દિગ્દર્શક અને મ્યુઝિક થેરાપિસ્ટ તરીકે સક્રિય છે. આ કોલમના રસપ્રદ લેખો નિયમિત વાંચવા માટે ગુજરાતી મિજાજ સાથે જોડાયેલા રહો.
સંસ્કૃત દિવસ એ ભારતના પ્રાચીન અને પાવન ભાષા સંસ્કૃતને સમર્પિત દિવસ છે.
Read Moreકૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર આ ઉત્સવ ક્યારે શરૂ થાય છે? હિંડોળા ઉત્સવ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની
Read Moreકૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર દર વર્ષે આષાઢ માસના શુક્લ પક્ષની દશમી તિથિએ ઉજવાતી કલ્કિ જયંતિ હિંદુ
Read Moreકૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર કર્ક સંક્રાંતિ એ હિંદુ કેલેન્ડર અનુસાર એવો વિશિષ્ટ દિવસ છે, જ્યારે સૂર્ય
Read Moreજયાપાર્વતી વ્રત આષાઢ માસના શુક્લ પક્ષની પંચમીથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે. આ વ્રત પંચમીથી લઈને નવમી સુધી નિયમપૂર્વક રાખવામાં આવે છે. કેટલીક જગ્યાએ છેલ્લો દિવસ, એટલે કે દશમીએ ઉદ્યાપન કરાય છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ માટે મહત્વ ધરાવે છે. આ વ્રત માતા પાર્વતીને સમર્પિત છે અને પતિની લાંબી આયુષ્ય તથા કુટુંબના સુખ-સમૃદ્ધિ માટે મનાવવામાં આવે છે.
Read Moreકૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર યોગિની એકાદશી હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અષાઢ મહિનાની કૃષ્ણ
Read Moreગાયત્રી જયંતી હિંદુ ધર્મમાં એક પવિત્ર દિવસ છે, જે દેવી ગાયત્રીના અવતરણ દિન તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ જેઠ સુદ એકાદશી ના દિવસે આવે છે. ગાયત્રી દેવી, હિંદુ ધર્મમાં જ્ઞાન, પ્રકાશ, ચૈતન્ય અને આધ્યાત્મિકતા નું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. ગાયત્રી માતાનો ઉદ્ભવ માત્ર પૌરાણિક કથાઓમાં જ નહીં, પરંતુ ઋગ્વેદ જેવી પ્રાચીન ગ્રંથોમાં પણ આપવામાં આવ્યો છે. ગાયત્રી એક સંસ્કૃતિ, ધર્મ અને સાધનાનું કેન્દ્રસ્થાન છે.
Read Moreકૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર ભીમ અગિયારસ એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દર વર્ષે
Read Moreશનિ જયંતી એ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પર્વો માંનું એક છે, જે જ્યેષ્ઠ માસની અમાવસ્યાના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ એ શનિદેવના જન્મદિવસ તરીકે માનવામાં આવે છે. શનિદેવનું સ્વરૂપ તપસ્વી અને ગંભીર છે. તેમનું વાહન કાગડો છે, અને તેઓનું વસ્ત્ર કાળું હોય છે, જે ગંભીરતા અને વિરક્તિનું પ્રતિક છે.
Read Moreઅપરા એકાદશી હિંદુ ધર્મમાં મહત્વપૂર્ણ વ્રતોમાંની એક છે, જે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવાય છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેને રાખવાથી પાપોનો નાશ થાય છે તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે.
Read More