ધર્મ/અધ્યાત્મ

ગુજરાતી મિજાજ વિશેષGujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

હિંડોળા ઉત્સવ | વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળા નું મહત્વ | Hindola Utsav Significance, Story, Importance

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર આ ઉત્સવ ક્યારે શરૂ થાય છે? હિંડોળા ઉત્સવ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

કલ્કિ જયંતિ | ભગવાન વિષ્ણુના 10માં અવતાર | કલિયુગના અંત | Kalki Jayanti Date, Time, Importance, Significance

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર દર વર્ષે આષાઢ માસના શુક્લ પક્ષની દશમી તિથિએ ઉજવાતી કલ્કિ જયંતિ હિંદુ

Read More
ગુજરાતી મિજાજ વિશેષGujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

કર્ક સંક્રાંતિ | પૌરાણિક કથા | દક્ષિણાયનનું આરંભ | Kark Sankranti Story, Rituals

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર કર્ક સંક્રાંતિ એ હિંદુ કેલેન્ડર અનુસાર એવો વિશિષ્ટ દિવસ છે, જ્યારે સૂર્ય

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureGujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

જયાપાર્વતી વ્રત ક્યારે શરૂ થાય છે?| વ્રત વિધિ, કથા | Jaya Parvati Vrat, Puja, Vidhi, Importance, Significance

જયાપાર્વતી વ્રત આષાઢ માસના શુક્લ પક્ષની પંચમીથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે. આ વ્રત પંચમીથી લઈને નવમી સુધી નિયમપૂર્વક રાખવામાં આવે છે. કેટલીક જગ્યાએ છેલ્લો દિવસ, એટલે કે દશમીએ ઉદ્યાપન કરાય છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ માટે મહત્વ ધરાવે છે. આ વ્રત માતા પાર્વતીને સમર્પિત છે અને પતિની લાંબી આયુષ્ય તથા કુટુંબના સુખ-સમૃદ્ધિ માટે મનાવવામાં આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ગાયત્રી જયંતી | गायत्री जयंती | શુભ મુહુર્ત, પૂજા વિધિ, કથા | Gayatri Jayanti 2025 Date, Significance, Importance, Story | Best Stories About Culture

ગાયત્રી જયંતી હિંદુ ધર્મમાં એક પવિત્ર દિવસ છે, જે દેવી ગાયત્રીના અવતરણ દિન તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ જેઠ સુદ એકાદશી ના દિવસે આવે છે. ગાયત્રી દેવી, હિંદુ ધર્મમાં જ્ઞાન, પ્રકાશ, ચૈતન્ય અને આધ્યાત્મિકતા નું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. ગાયત્રી માતાનો ઉદ્ભવ માત્ર પૌરાણિક કથાઓમાં જ નહીં, પરંતુ ઋગ્વેદ જેવી પ્રાચીન ગ્રંથોમાં પણ આપવામાં આવ્યો છે. ગાયત્રી એક સંસ્કૃતિ, ધર્મ અને સાધનાનું કેન્દ્રસ્થાન છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

ભીમ અગિયારસ| भीमसेन एकादशी| ભીમ અગિયારસ શુભ મુહુર્ત, પૂજા વિધિ, કથા | Bhim Agiyaras 2025 Date, Significance, Importance, Story | Best Stories About Culture

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર ભીમ અગિયારસ એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દર વર્ષે

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

શનિ જયંતી તારીખ, પૂજા વિધિ અને કથા | શનિદેવના જીવનમાંથી મળતાં મુખ્ય પાઠો | શનિ જયંતી પર કરો આ વસ્તુઓ નું દાન | Shani Jayanti Special | Best 10 Things to Learn From Shani Dev

શનિ જયંતી એ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પર્વો માંનું એક છે, જે જ્યેષ્ઠ માસની અમાવસ્યાના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ એ શનિદેવના જન્મદિવસ તરીકે માનવામાં આવે છે. શનિદેવનું સ્વરૂપ તપસ્વી અને ગંભીર છે. તેમનું વાહન કાગડો છે, અને તેઓનું વસ્ત્ર કાળું હોય છે, જે ગંભીરતા અને વિરક્તિનું પ્રતિક છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

માતાના ૧૧ રૂપોની વંદના સાથે 30 દિવસીય “મા પર્વ” નું કચ્છ તેમજ અમેરિકામાં થયું સમાપન | Maa Parv: Mother’s Day Sanatan Way | Best of Maa Parv

ગિવ વાચા ફાઉંડેશન અને કૃપ ગુરુકુલ દ્વારા આયોજિત “મા પર્વ” નું ભવ્ય 30 દિવસીય આયોજન “Mother’s Day, Sanatan Way” થીમ હેઠળ કરવામાં આવ્યું. આ પર્વમાં માતૃત્વના ૧૧ રૂપો ને આધારે વિવિધ પૂજાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કચ્છના વિવિધ શહેરો તેમજ અમેરિકામાં કરવામાં આવ્યું. આ સમગ્ર સંસ્કાર યાત્રાનું પ્રેરણાસ્થાન બન્યું પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ જે લેખક ડૉ. કૃપેશ નયના શશિકાંત નું બેસ્ટ સેલર પુસ્તક છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અપરા એકાદશી | अपरा एकादशी | અપરા એકાદશી શુભ મુહુર્ત, પૂજા વિધિ, કથા | Apara Ekadashi 2025 Date, Significance, Importance, Story | Best Stories About Culture

અપરા એકાદશી હિંદુ ધર્મમાં મહત્વપૂર્ણ વ્રતોમાંની એક છે, જે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવાય છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેને રાખવાથી પાપોનો નાશ થાય છે તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Blogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

બુદ્ધ પૂર્ણિમા | बुद्ध पूर्णिमा | Buddha Purnima Date Importance | Best 10 Stories on Culture

બુદ્ધ પૂર્ણિમા-બૌદ્ધ ધર્મમાં સૌથી પવિત્ર તહેવાર

Read More