દત્તાત્રેય જયંતિ 2024ની તારીખ, મહત્વ, ઇતિહાસ | દત્ત જયંતિ શુભ મુહુર્ત, પૂજા વિધિ, કથા | ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓના નામ અને માહિતી | Dattatreya Jayanti history, significance, importance
સનાતન સંસ્કૃતિમાં ભગવાન દત્તાત્રેય ગુરુઓના ગુરુ કહેવાયા છે અને દત્ત ભગવાનની જન્મતિથિ માગશર સુદ પૂનમના ઉજવાતો તહેવાર એટલે ‘દત્ત જયંતી’. આ વર્ષે દત્ત જયંતી 14 મી ડિસેમ્બરે આવે છે. દત્ત જયંતીને દત્તાત્રેય જયંતિ પણ કહેવાય છે.
Read More