ગુરુ પૂર્ણિમા પર જાણો ગુરુનું મહત્વ | ગુરુપૂર્ણિમા શા માટે ઊજવાય છે? અને ગુરુપૂર્ણિમા ની કથા | Guru Purnima Significance, Rituals, Importance
અષાઢ માસની પૂર્ણિમા એ ઉજવાય છે ‘ગુરુ પૂર્ણિમા’. જેને ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર સમાન અને અષ્ટ ચિરંજીવીઓ માંથી એક એવા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો.
Read More