Author: admin@esygu

ગુજરાતી મિજાજ વિશેષGujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

કર્ક સંક્રાંતિ | પૌરાણિક કથા | દક્ષિણાયનનું આરંભ | Kark Sankranti Story, Rituals

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર કર્ક સંક્રાંતિ એ હિંદુ કેલેન્ડર અનુસાર એવો વિશિષ્ટ દિવસ છે, જ્યારે સૂર્ય

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

ભીમ અગિયારસ| भीमसेन एकादशी| ભીમ અગિયારસ શુભ મુહુર્ત, પૂજા વિધિ, કથા | Bhim Agiyaras 2025 Date, Significance, Importance, Story | Best Stories About Culture

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર ભીમ અગિયારસ એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દર વર્ષે

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Blogકૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

રામ નવમી પર સૌ સાથે પ્રેમ અને સન્માનથી વર્તવું | રામ નવમી વિશેષ 05 | Best Ram Navami Sanatan Facts

રામ નવમી પર સૌ સાથે પ્રેમ અને સન્માનથી વર્તવું રામ નવમી એ ભક્તિ, શાંતિ અને સદાચારને પ્રોત્સાહન આપતો પવિત્ર તહેવાર

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષ

શ્રાદ્ધ પક્ષ ક્યારે શરૂ થાય છે? | શ્રાદ્ધનું મહત્વ અને મહિમા | શ્રાદ્ધની પૌરાણિક કથા | પર્વ ની પાઠશાળા

સનાતન ધર્મમાં શ્રદ્ધાથી પિતૃઓને અર્પણ કરવું એટલે ‘શ્રાદ્ધ’! અને ભાદરવા મહિનામાં સોળ દિવસ સુધી ઉજવાતો શ્રાદ્ધનો સમૂહ એટલે ‘શ્રાદ્ધ પક્ષ’! આ શ્રાદ્ધ પક્ષના દિવસોને ‘પિતૃતર્પણ ના દિવસો પણ કહે છે. શ્રાદ્ધ પક્ષ ભાદરવી પૂનમથી શરૂ થાય છે અને ભાદરવા અમાસ એ પૂર્ણ થાય છે. ‘પર્વ ની પાઠશાળા’ માં આપણે શ્રાદ્ધપક્ષ અને એ વિશેની રોચક વાતો અને કથા જાણીશું.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

પર્યુષણ પર્વ એટલે શું? | જાણો જૈન ધર્મના આ તહેવારનું મહત્વ | ભગવાન મહાવીરના જન્મની કથા | All about Paryushan Parv

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર જૈન ધર્મમાં સર્વ તહેવારોનો રાજા એટલે ‘પર્યુષણ પર્વ’! તેને ‘મહાપર્વ’ અને ‘પર્વાધિરાજ’

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

નાગ પંચમી કેમ મનાવવામાં આવે છે? | નાગની પૂજાનું વિશેષ મહત્વ | નાગ પાંચમની રોચક ધાર્મિક કથાઓ | Nag Panchami importance, Puja Vidhi, Niyan, Vrat

શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમ એટલે ‘નાગ પંચમી’. હિંદુ સંસ્કૃતિમાં નાગ પાંચમ પ્રમુખ તહેવારોમાંથી એક છે. કારણકે તેનું પૌરાણિક મહત્વ તો છે જ! પરંતુ ભારત દેશ કૃષિ પ્રધાન હોવાથી તેમજ ભારતીય સંસ્કારોમાં પ્રકૃતિ સાથે મનુષ્યોનું વિશેષ જોડાણ હોવાથી નાગ પાંચમ ઉજવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

ગુરુ પૂર્ણિમા પર જાણો ગુરુનું મહત્વ | ગુરુપૂર્ણિમા શા માટે ઊજવાય છે? અને ગુરુપૂર્ણિમા ની કથા | Guru Purnima Significance, Rituals, Importance

અષાઢ માસની પૂર્ણિમા એ ઉજવાય છે ‘ગુરુ પૂર્ણિમા’. જેને ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર સમાન અને અષ્ટ ચિરંજીવીઓ માંથી એક એવા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

દેવશયની એકાદશી અને ચાતુર્માસની મહિમા અને કથા | ભગવાન વામન અને રાજા બલીની કથા | Chaturmas Significance, Importance, Story | Lord Vishnu Vamana Avatar

અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી! કે જેનો મહિમા વેદો અને પુરાણો એ અપાર કહ્યો છે. આ એકાદશીનું મહત્વ સૌ પ્રથમ ભગવાન બ્રહ્મા એ નારદજીને કહ્યું તો મહાભારતમાં ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું. આ એકાદશીથી ચાતુર્ એટલે ચાર અને માસ એટલે મહિના, આમ ચાતુર્માસ પ્રારંભ થાય છે. અહીં એ ચાર મહિનાઓની વાત થઈ રહી છે, જે દરમિયાન સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશી પાતાળલોકમાં રહે છે.

Read More