રક્ષાબંધન

Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શા માટે ઉજવાય છે રક્ષાબંધન? | જાણો રક્ષાબંધનનું મહત્વ અને ઈતિહાસ | રાજા બાલી અને માતા લક્ષ્મી | Raksha Bandhan History, Significance, Importance, Rituals

વિશ્વભરમાં વસતા હિન્દુઓને એક તાંતણે બાંધી રાખતો પર્વ એટલે ‘રક્ષાબંધન’. શ્રાવણ માસની પૂર્ણિમા એ ઉજવાતો આ પર્વ ‘રાખડી પૂનમ’ અને ‘રાખી તહેવાર’ નામે પણ ઓળખાય છે.

Read More