શનિ જયંતી તારીખ, પૂજા વિધિ અને કથા | શનિદેવના જીવનમાંથી મળતાં મુખ્ય પાઠો | શનિ જયંતી પર કરો આ વસ્તુઓ નું દાન | Shani Jayanti Special | Best 10 Things to Learn From Shani Dev
શનિ જયંતી એ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પર્વો માંનું એક છે, જે જ્યેષ્ઠ માસની અમાવસ્યાના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ એ શનિદેવના જન્મદિવસ તરીકે માનવામાં આવે છે. શનિદેવનું સ્વરૂપ તપસ્વી અને ગંભીર છે. તેમનું વાહન કાગડો છે, અને તેઓનું વસ્ત્ર કાળું હોય છે, જે ગંભીરતા અને વિરક્તિનું પ્રતિક છે.
Read More