વિશ્વ સંસ્કૃત દિવસ | જાણો સંસ્કૃત ભાષાનો ઇતિહાસ તથા તેનું મહત્વ | World Sanskrit Day Date | Significance, Importance and History of Sanskrit
સંસ્કૃત દિવસ એ ભારતના પ્રાચીન અને પાવન ભાષા સંસ્કૃતને સમર્પિત દિવસ છે.
Read Moreઆપણો મિજાજ, ગુજરાતી મિજાજ
સંસ્કૃત દિવસ એ ભારતના પ્રાચીન અને પાવન ભાષા સંસ્કૃતને સમર્પિત દિવસ છે.
Read Moreકૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: અરુણા ઠક્કર પાંચ નાકા અને છઠ્ઠી બારી…. ભુજિયા ડુંગર જેમ જ, ભુજ નગરની ઓળખ!
Read Moreજયાપાર્વતી વ્રત આષાઢ માસના શુક્લ પક્ષની પંચમીથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે. આ વ્રત પંચમીથી લઈને નવમી સુધી નિયમપૂર્વક રાખવામાં આવે છે. કેટલીક જગ્યાએ છેલ્લો દિવસ, એટલે કે દશમીએ ઉદ્યાપન કરાય છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ માટે મહત્વ ધરાવે છે. આ વ્રત માતા પાર્વતીને સમર્પિત છે અને પતિની લાંબી આયુષ્ય તથા કુટુંબના સુખ-સમૃદ્ધિ માટે મનાવવામાં આવે છે.
Read Moreકૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: મીનાક્ષી સોની ધન્ય ધરા ગુજરાતની એ શબ્દ યાત્રામાં આજે આપણે કચ્છના તીર્થધામ માતાના મઢ
Read Moreકૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર યોગિની એકાદશી હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અષાઢ મહિનાની કૃષ્ણ
Read Moreગાયત્રી જયંતી હિંદુ ધર્મમાં એક પવિત્ર દિવસ છે, જે દેવી ગાયત્રીના અવતરણ દિન તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ જેઠ સુદ એકાદશી ના દિવસે આવે છે. ગાયત્રી દેવી, હિંદુ ધર્મમાં જ્ઞાન, પ્રકાશ, ચૈતન્ય અને આધ્યાત્મિકતા નું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. ગાયત્રી માતાનો ઉદ્ભવ માત્ર પૌરાણિક કથાઓમાં જ નહીં, પરંતુ ઋગ્વેદ જેવી પ્રાચીન ગ્રંથોમાં પણ આપવામાં આવ્યો છે. ગાયત્રી એક સંસ્કૃતિ, ધર્મ અને સાધનાનું કેન્દ્રસ્થાન છે.
Read Moreકૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર ભીમ અગિયારસ એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દર વર્ષે
Read Moreગિવ વાચા ફાઉંડેશન અને કૃપ ગુરુકુલ દ્વારા આયોજિત “મા પર્વ” નું ભવ્ય 30 દિવસીય આયોજન “Mother’s Day, Sanatan Way” થીમ હેઠળ કરવામાં આવ્યું. આ પર્વમાં માતૃત્વના ૧૧ રૂપો ને આધારે વિવિધ પૂજાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કચ્છના વિવિધ શહેરો તેમજ અમેરિકામાં કરવામાં આવ્યું. આ સમગ્ર સંસ્કાર યાત્રાનું પ્રેરણાસ્થાન બન્યું પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ જે લેખક ડૉ. કૃપેશ નયના શશિકાંત નું બેસ્ટ સેલર પુસ્તક છે.
Read Moreધર્મ શાસ્ત્રો અનુસાર ભારતમાં જે પાંચ પવિત્ર સરોવર આવેલા છે તે પૈકી પશ્ચિમે નારાયણ સરોવર આવેલું છે. સમગ્ર કચ્છની જનતા તેના મહત્વ ના કારણે તેને પૂજે છે.
Read Moreકચ્છ જિલ્લા મથક ભુજથી આશરે પચ્ચીસ કિમીના અંતરે હાબા ડુંગરની તળેટીમાં હબાય ગામ આવેલું છે. અહીં પરમ શક્તિ મા વાઘેશ્વરીના બેસણા છે. નવરાત્રી ઉત્સવ દરમિયાન અહીં માની આરાધના કરવા લોકો ભક્તો ઉમટી પડે છે. ચૈત્રી નવરાત્રીમાં આઠમનો મિની મેળો ભરાય છે. આસો નવરાત્રીમાં આઠમ-નોમનો ભવ્ય લોકમેળો ભરાય છે. અલકમલક મનેખ, શ્રદ્ધા પૂર્વક એમાં મ્હાલે છે. ત્યાંની માટી ગરમી, ગળગૂમડ, માટે ઔષધ જેવું કામ કરે છે.
Read More