Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શું છે શ્રાવણ મહિનાનો મહિમા? | મહાદેવની પૂજાનું મહત્ત્વ | જાણો શ્રાવણ મહિના સાથે જોડાયેલી ભગવાન શિવની કથા | Shravan Month Importance, Significance, Rituals, Shubh Muhurat, Puja Vidhi

ભગવાન શિવને અતિ પ્રિય એવા પાવન શ્રાવણ માસનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. પવિત્ર ચાતુર્માસ દરમિયાન આવતા શ્રાવણ મહિનામાં મુખ્યત્વે મહાદેવ અને દેવી પાર્વતીની આરાધના થાય છે. આ મહિનાની પૂર્ણિમાએ શ્રવણ નક્ષત્ર આવતો હોવાથી તેને ‘શ્રાવણ’ કહેવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું શ્રાવણ માસનો મહિમા અને એની રોચક કથા.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષ

કચ્છના કૃપ ગુરુકુલ ખાતે યોજાઇ ‘ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા’ | Bhagavad Gita Open Book Exam at Krup Gurukul | Best of Gita Jayanti Parv 2024

હાલમાં ચાલી રહેલા ગીતા જયંતી પર્વ અંતર્ગત ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક એ કચ્છના કૃપ ગુરુકુલ ખાતે ‘ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા’ નું આયોજન કર્યું હતું.

Read More
ગુજરાતી મિજાજ વિશેષBlogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)

વિવાહ પંચમી ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? | જાણો વિવાહ પંચમીનું મહત્વ, પૂજા પદ્ધતિ અને કથા | Best Wedding Date is Vivah Panchami 2024

હિન્દુ કેલેન્ડર મુજબ માગશર માસની સુદ પાંચમ એટલે ‘વિવાહ પંચમી’. આ વર્ષે તે ૬ ડિસેમ્બરે આવે છે. આ પંચમી વિવાહ કરવા માટેનો ઉત્તમ મુહૂર્ત મનાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષ

‘ઘર ઘર ગૂંજે ગીતા’ થકી કચ્છમાં કૃપ ગુરુકુલના વિદ્યાર્થીઓએ રચ્યો ભક્તિ, જ્ઞાન અને કર્મનો ત્રિવેણી સંગમ | Ghar Ghar Gunje Gita movement by Krup Gurukul | Top Stories 2024

ગીતા જયંતી પર્વ અંતર્ગત સંસ્થાની કોલેજના વિદ્યાર્થીઓ અને ગુરુકુલના બાળકોએ ‘અર્જુન’ બનીને અંજારના ગાયત્રી સોસાયટી, કનકેશ્વર મંદિર અને પ્રજાપતિ સોસાયટી ખાતે ‘ઘર ઘર ગૂંજે ગીતા’ નું આયોજન કર્યું.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

ગુરુ પૂર્ણિમા પર જાણો ગુરુનું મહત્વ | ગુરુપૂર્ણિમા શા માટે ઊજવાય છે? અને ગુરુપૂર્ણિમા ની કથા | Guru Purnima Significance, Rituals, Importance

અષાઢ માસની પૂર્ણિમા એ ઉજવાય છે ‘ગુરુ પૂર્ણિમા’. જેને ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર સમાન અને અષ્ટ ચિરંજીવીઓ માંથી એક એવા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

ગૌરી વ્રતની પૂજા વિધિ અને મહિમા | માતા ગૌરીની કથા | Gauri Vrat Katha Pooja Vidhi

માતા ગૌરીને પૂજા, આરાધના અને વ્રત થકી પ્રસન્ન કરવાની પરંપરા એટલે ‘ગૌરી વ્રત’. ખાસ કરીને ગુજરાતમાં કન્યાઓ અને મહિલાઓ દ્વારા રંગે ચંગે ઉજવાતા ‘ગૌરી વ્રત’ ને ‘મોળાકાત’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રત દરમિયાન અલૂણાં એટલે કે મીઠા વિનાના ઉપવાસ કરવામાં આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

દેવશયની એકાદશી અને ચાતુર્માસની મહિમા અને કથા | ભગવાન વામન અને રાજા બલીની કથા | Chaturmas Significance, Importance, Story | Lord Vishnu Vamana Avatar

અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી! કે જેનો મહિમા વેદો અને પુરાણો એ અપાર કહ્યો છે. આ એકાદશીનું મહત્વ સૌ પ્રથમ ભગવાન બ્રહ્મા એ નારદજીને કહ્યું તો મહાભારતમાં ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું. આ એકાદશીથી ચાતુર્ એટલે ચાર અને માસ એટલે મહિના, આમ ચાતુર્માસ પ્રારંભ થાય છે. અહીં એ ચાર મહિનાઓની વાત થઈ રહી છે, જે દરમિયાન સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશી પાતાળલોકમાં રહે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

જગન્નાથ મંદિરનો ઈતિહાસ | ભગવાન જગન્નાથની પૌરાણિક કથા | પર્વની પાઠશાળા | Jagannath Temple History, Significance, Story

ઓડીસાના જગન્નાથ પુરીની રથયાત્રા એ ભારતની મુખ્ય રથયાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને આખું વર્ષ પૂજયા બાદ અષાઢી બીજને દિવસે તેમને મંદિરથી બાહર લાવી ભગવાન જગન્નાથને નંદીઘોષ, બલરામને તાલધ્વજ અને દેવી સુભદ્રાને પદ્માધ્વજ નામના ભવ્ય રથોમાં બિરાજમાન કરાય છે. આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા અને સંપૂર્ણ કાષ્ઠના બનેલા હોય છે. જેને ભવ્ય શણગાર દેવાય છે. તેમજ દર વર્ષે નવા રથ બનાવાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

કચ્છના ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની અલૌકિક શબ્દયાત્રા | Discover the majestic 1200-years-old Mahadev temple of Kutch | ધન્ય ધરા ગુજરાતની

ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની શબ્દયાત્રા: મહાદેવનું નામ પડે, એટલે પ્રકૃતિનું તાદાત્મ્ય સહેજે અનુભવાય. પાર્વતી એ પ્રકૃતિ…. શિવનો વસવાટ ક્યાં હોય? આમ તો સ્મશાનમાં પણ હોય! પરંતુ આપણે શિવાલયો જોવા જઈએ તો લગભગ ગામને પાદરે મળે. એમ તો દરેક ગામમાં પણ શિવ મંદિર હોય જ, પણ ગામની ભાગોળે પણ, અથવા તો ગામથી સારું એવું દૂર, શિવાલય તો હોય જ છે. એ જ કારણસર શિવમંદિરમાં શાંતિ અને ભક્તિ સાથે પ્રકૃતિ પણ મનને સ્પર્શી જાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ઉત્પન્ના એકાદશી ક્યારે છે? | ઉત્પન્ના એકાદશીનું મહત્વ, પૂજા વિધિ અને એકાદશી વ્રતની મહિમા | ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની કથા

Utpanna Ekadashi 2024: માગશર વદ એકાદશી એટલે ‘ઉત્પન્ના એકાદશી’. આ વર્ષે તે 26 નવેમ્બરના આવે છે. સનાતન ધર્મ માં એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વ ધરાવે છે. આમ તો એક વર્ષમાં આશરે ૨૪ એકાદશી આવે છે. જ્યારે અધિક માસ હોય ત્યારે ૨૬ એકાદશીના વ્રત થાય. આજે આપણે પર્વની પાઠશાળામાં ઉત્પન્ન એકાદશીની મહિમા, પૂજા વિધિ અને કથા વિશે ચર્ચા કરીશું.

Read More