વીર બાળ દિવસ શા માટે અને ક્યારથી ઉજવવામાં આવે છે? | ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીના સાહસને શ્રદ્ધાંજલિ | ભક્ત પ્રહલાદ, ધ્રુવ અને અષ્ટાવક્રની કથા: Veer Bal Diwas 2024
દર વર્ષે 26 ડિસેમ્બરના દિવસે શીખોના ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહના શહીદ પુત્રો સાહિબજાદે જોરાવરસિંહ, ફતેહસિંહ, અજીતસિંહ અને જુઝારસિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર ભારતમાં ઉજવાય છે ‘વીર બાળ દિવસ’.
Read More