Author: Gujarati Mijaaj Content Desk

Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષ

ગણેશ ચતુર્થી શા માટે ઉજવાય છે? | ગણેશ ચતુર્થીનો ઈતિહાસ, મહત્વ, પૂજા વિધિ | Ganesh Chaturthi history, importance and rituals

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર હિન્દુ ધર્મમાં પ્રમુખ દેવતાઓ માંથી એક એટલે ગણેશ અને તેમનો જન્મદિવસ એટલે

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

જન્માષ્ટમી શા માટે ઉજવાય છે? | જાણો કૃષ્ણ જન્માષ્ટમીનો ઈતિહાસ, મહત્વ અને વ્રતની વિધિ | કૃષ્ણ જન્મની કથા | Krishna Janmashtami importance, history, facts, vrat, puja vidhi

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી! આ ‘જન્મ અષ્ટમી’ એટલે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમી તિથિ, કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો. આ દિવસને ‘ગોકુળ આઠમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ગીતા જયંતીની તારીખ, મહત્વ, પૂજા વિધિ, શુભ મુહુર્ત, કથા અને રોચક તથ્યો | જાણો ગીતા મહાત્મય | Amazing facts about Bhagavad Gita | Gita Jayanti 2024 special

વિશ્વના ઇતિહાસમાં જન્મદિવસ ઉજવાતો હોય એવો એકમાત્ર ગ્રંથ છે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’. જે દિવસે ભગવાનના શ્રી મુખેથી ગીતા મળી એ દિવસ છે માગસર સુદ એકાદશી જેને આપણે ગીતા જયંતી પર્વ કહીએ છીએ.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શા માટે ઉજવાય છે રક્ષાબંધન? | જાણો રક્ષાબંધનનું મહત્વ અને ઈતિહાસ | રાજા બાલી અને માતા લક્ષ્મી | Raksha Bandhan History, Significance, Importance, Rituals

વિશ્વભરમાં વસતા હિન્દુઓને એક તાંતણે બાંધી રાખતો પર્વ એટલે ‘રક્ષાબંધન’. શ્રાવણ માસની પૂર્ણિમા એ ઉજવાતો આ પર્વ ‘રાખડી પૂનમ’ અને ‘રાખી તહેવાર’ નામે પણ ઓળખાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શું છે શ્રાવણ મહિનાનો મહિમા? | મહાદેવની પૂજાનું મહત્ત્વ | જાણો શ્રાવણ મહિના સાથે જોડાયેલી ભગવાન શિવની કથા | Shravan Month Importance, Significance, Rituals, Shubh Muhurat, Puja Vidhi

ભગવાન શિવને અતિ પ્રિય એવા પાવન શ્રાવણ માસનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. પવિત્ર ચાતુર્માસ દરમિયાન આવતા શ્રાવણ મહિનામાં મુખ્યત્વે મહાદેવ અને દેવી પાર્વતીની આરાધના થાય છે. આ મહિનાની પૂર્ણિમાએ શ્રવણ નક્ષત્ર આવતો હોવાથી તેને ‘શ્રાવણ’ કહેવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું શ્રાવણ માસનો મહિમા અને એની રોચક કથા.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષ

કચ્છના કૃપ ગુરુકુલ ખાતે યોજાઇ ‘ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા’ | Bhagavad Gita Open Book Exam at Krup Gurukul | Best of Gita Jayanti Parv 2024

હાલમાં ચાલી રહેલા ગીતા જયંતી પર્વ અંતર્ગત ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક એ કચ્છના કૃપ ગુરુકુલ ખાતે ‘ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા’ નું આયોજન કર્યું હતું.

Read More
ગુજરાતી મિજાજ વિશેષBlogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)

વિવાહ પંચમી ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? | જાણો વિવાહ પંચમીનું મહત્વ, પૂજા પદ્ધતિ અને કથા | Best Wedding Date is Vivah Panchami 2024

હિન્દુ કેલેન્ડર મુજબ માગશર માસની સુદ પાંચમ એટલે ‘વિવાહ પંચમી’. આ વર્ષે તે ૬ ડિસેમ્બરે આવે છે. આ પંચમી વિવાહ કરવા માટેનો ઉત્તમ મુહૂર્ત મનાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષ

‘ઘર ઘર ગૂંજે ગીતા’ થકી કચ્છમાં કૃપ ગુરુકુલના વિદ્યાર્થીઓએ રચ્યો ભક્તિ, જ્ઞાન અને કર્મનો ત્રિવેણી સંગમ | Ghar Ghar Gunje Gita movement by Krup Gurukul | Top Stories 2024

ગીતા જયંતી પર્વ અંતર્ગત સંસ્થાની કોલેજના વિદ્યાર્થીઓ અને ગુરુકુલના બાળકોએ ‘અર્જુન’ બનીને અંજારના ગાયત્રી સોસાયટી, કનકેશ્વર મંદિર અને પ્રજાપતિ સોસાયટી ખાતે ‘ઘર ઘર ગૂંજે ગીતા’ નું આયોજન કર્યું.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

ગૌરી વ્રતની પૂજા વિધિ અને મહિમા | માતા ગૌરીની કથા | Gauri Vrat Katha Pooja Vidhi

માતા ગૌરીને પૂજા, આરાધના અને વ્રત થકી પ્રસન્ન કરવાની પરંપરા એટલે ‘ગૌરી વ્રત’. ખાસ કરીને ગુજરાતમાં કન્યાઓ અને મહિલાઓ દ્વારા રંગે ચંગે ઉજવાતા ‘ગૌરી વ્રત’ ને ‘મોળાકાત’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રત દરમિયાન અલૂણાં એટલે કે મીઠા વિનાના ઉપવાસ કરવામાં આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

જગન્નાથ મંદિરનો ઈતિહાસ | ભગવાન જગન્નાથની પૌરાણિક કથા | પર્વની પાઠશાળા | Jagannath Temple History, Significance, Story

ઓડીસાના જગન્નાથ પુરીની રથયાત્રા એ ભારતની મુખ્ય રથયાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને આખું વર્ષ પૂજયા બાદ અષાઢી બીજને દિવસે તેમને મંદિરથી બાહર લાવી ભગવાન જગન્નાથને નંદીઘોષ, બલરામને તાલધ્વજ અને દેવી સુભદ્રાને પદ્માધ્વજ નામના ભવ્ય રથોમાં બિરાજમાન કરાય છે. આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા અને સંપૂર્ણ કાષ્ઠના બનેલા હોય છે. જેને ભવ્ય શણગાર દેવાય છે. તેમજ દર વર્ષે નવા રથ બનાવાય છે.

Read More