કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)

પર્વની પાઠશાળા (Parv Ni Pathshala) સાપ્તાહિક કોલમમાં ભારતીય તહેવારો તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દિવસો વિશેની માહિતી, કથાઓ અને તથ્યો પ્રકાશિત થાય છે. આ કોલમના લેખક છે ડૉ. કૃપેશ ઠક્કર જે ‘ભગવદ્ ગીતા ફોર લાઇફ’ પુસ્તક શ્રેણીનું આધ્યાત્મિક સાહિત્ય તેમજ ‘ધ લવ ગાથા’ પુસ્તક શ્રેણીના રોમેન્ટિક નોવેલ માટે જાણીતા છે. તેમના સાતથી પણ વધુ પુસ્તકો દેશ વિદેશમાં બેસ્ટસેલર થયા છે. આ ઉપરાંત તેઓ જાણીતા ગીતકાર, સંગીતકાર, નિર્દેશક, દિગ્દર્શક અને મ્યુઝિક થેરાપિસ્ટ તરીકે સક્રિય છે. આ કોલમના રસપ્રદ લેખો નિયમિત વાંચવા માટે ગુજરાતી મિજાજ સાથે જોડાયેલા રહો.

Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષ

નારદ જયંતી | નારદજી નો જીવન પ્રસંગ | Narada Muni | Narada Jayanti Date, Story, significance | Best 10 Stories About Culture

નારદ જયંતી હિંદુ પરંપરામાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે મહાન ભક્ત, સંગીતકાર અને દૈવી દૂત મહર્ષિ નારદના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એકમાત્ર આવા ઋષિ છે જેમણે ત્રિલોકમાં વિહરતા રહીને ભગવાનનું નામ સંકીર્તન કરીને ભક્તિનો પ્રકાશ પ્રસરી પાડ્યો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Blogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

બુદ્ધ પૂર્ણિમા | बुद्ध पूर्णिमा | Buddha Purnima Date Importance | Best 10 Stories on Culture

બુદ્ધ પૂર્ણિમા-બૌદ્ધ ધર્મમાં સૌથી પવિત્ર તહેવાર

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Blogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

રામ નવમી ક્યારે મનાવવામાં આવે છે ?| ભવ્ય રથયાત્રા| ધાર્મિક માન્યતા, કથા | Best 10 Stories on Culture

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ પર્વ! જેને સનાતન સંસ્કૃતિ

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા, ઉગાડી, ચેટી ચાંદ ક્યારે છે | મુહૂર્ત, મહત્વ, ધાર્મિક માન્યતા, કથા | Chaitra Navratri significance, importance | Best 10 Stories

ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા, ઉગાડી, ચેટી ચાંદ ક્યારે છે | મુહૂર્ત, મહત્વ, ધાર્મિક માન્યતા, કથા | Chaitra Navratri significance, importance | Best 10 Stories

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Blogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

મહા શિવરાત્રી (Maha Shivratri) તારીખ, મહત્વ, કથા અને રોચક તથ્યો | મહા કુંભનું કેન્દ્ર છે સ્વયં શિવ | Maha Kumbh Mela Best Stories 7

મહા શિવરાત્રી (Maha Shivratri) તારીખ, મહત્વ, કથા અને રોચક તથ્યો | મહા કુંભનું કેન્દ્ર છે સ્વયં શિવ | Maha Kumbh Mela Best Stories 7

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Blogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

મહા કુંભ પાછળનો વિજ્ઞાન, ઉદ્દેશ્ય અને સંદેશ | Science, Astronomy & Takeaway Learnings| Maha Kumbh Best Stories 6

પર્વની પાઠશાળા મહાકુંભ (મહા કુંભ) પ્રકરણ અંતર્ગત છેલ્લા પાંચ અંકોમાં આપણે મેળાના મહત્વ, મહિમા, ઇતિહાસ, અમૃત સ્નાન અને સાધુઓનો પરિચય તેમજ અન્ય કેટલીક રોચક બાબતો જાણી. સાહિત્ય થકી જ્ઞાન અને અધ્યાત્મના સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ આજના અંકમાં આપણે કુંભ મેળા પાછળનો વિજ્ઞાન અને ઉદ્દેશ્યની વાત કરીશું. સાથે સાથે મહા કુંભનો સંદેશ અને એમાંથી આપણે શું શીખવું જોઈએ એની પણ ચર્ચા કરીશું.  

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Blogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અઘોરી સાધુ એટલે કોણ, અઘોર પંથના રહસ્યો | મહાકુંભ 2025 વિશેષ | Hidden Secrets Revealed of Aghori Sadhu | Maha Kumbh Top Stories 5

અઘોરી સાધુ, મહા કુંભ વિશેષ: મનુષ્યો માટે દુર્લભ એવો દેવતાઓનો પર્વ છે ‘મહાકુંભ’. આ આધ્યાત્મિક ઉત્સવનો લાભ હાલમાં અસંખ્ય લોકો પ્રયાગરાજ ખાતે સંગમમાં ડૂબકી લગાવીને પ્રત્યક્ષ રીતે લઈ રહ્યા છે. તો અન્ય લોકો જ્ઞાન ગંગામાં ઊંડા ઊતરીને લઈ રહ્યા છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

મૌની અમાસ, વસંત પંચમી, મહા કુંભ સ્નાન, તારીખ, મહત્વ અને રોચક વાતો | Mauni Amavasya, Vasant Panchami and Shahi Snan, Date and Significance | Maha Kumbh Top Stories 4

હાલમાં પર્વની પાઠશાળામાં મહા કુંભ વિશેષ શ્રેણી અંતર્ગત આપણે દરેક અંકમાં વિવિધ રોચક ચર્ચાઓ કરી રહ્યા છીએ. ગત અંકમાં જ્યારે આપણે નાગા સાધુઓ અને તેમના વિશે વિગતવાર માહિતી મેળવી, ત્યારે મેળામાં અમૃત સ્નાનના પ્રથમ અધિકારી એવા સાધુઓ વિશે જાણી લીધા બાદ આજે આપણે અમૃત સ્નાનની તિથિઓ વિશે વાત કરીશું. જેમાં મકર સંક્રાંતિ બાદ દ્વિતીય સ્નાન ‘મૌની અમાસ’ એટલે ૨૯ જાન્યુઆરી અને તૃતીય સ્નાન ‘વસંત પંચમી’ ૩ જી ફેબ્રુઆરીએ છે. માટે આજે આ બંને દિવસોના મહત્વ વિશે વિસ્તારમાં જાણીશું.  

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

નાગા સાધુઓનું રહસ્ય, પ્રક્રિયા, ઇતિહાસ અને અખાડા | The Origin of Naga Sadhu| Maha Kumbh Top Stories 3 | Mind-blowing Facts

નાગા સાધુ (Naga Sadhu): આપણું ૧૪૪ વર્ષ બાદ આવેલા વિરલ મહા કુંભના યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોવું પણ સૌભાગ્યની વાત છે. પર્વની પાઠશાળામાં જ્યારે આપણે આ ૪૫ દિવસીય મહા કુંભ પર્વના ઇતિહાસ અને મેળાના અમૃત સ્નાન વિશે જાણ્યું છે ત્યારે આ અંકમાં મેળાના પ્રથમ અધિકારીઓ એટલે કે નાગા સાધુઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું. 

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ શું છે? | કુંભ મેળાનો ઇતિહાસ | What is Ardh Kumbh, Purn Kumbh and Maha Kumbh? | Best of Maha Kumbh 2

હાલમાં પ્રયાગરાજ ખાતે ‘મહા કુંભ મેળો’ પોષી પૂનમ એટલે કે 13 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે. જે મહા શિવરાત્રી એટલે કે 26 ફેબ્રુઆરી એમ 45 દિવસ સુધી ચાલવાનો છે. પર્વની પાઠશાળાના ગત અંકમાં આપણે આ મેળા વિશેની માહિતી, રોચક વાતો અને કથા વિશેની ચર્ચા કરી હતી. ત્યારે આ વખતે જાણીશું તેનો ઇતિહાસ, કુંભ મેળાના વિવિધ પ્રકાર અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ અંગેની અન્ય વિશેષ વાતો.

Read More