ધર્મ/અધ્યાત્મ

Gujarati News (ગુજરાતી સમાચાર)Blogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અઘોરી સાધુ એટલે કોણ, અઘોર પંથના રહસ્યો | મહાકુંભ 2025 વિશેષ | Hidden Secrets Revealed of Aghori Sadhu | Maha Kumbh Top Stories 5

અઘોરી સાધુ, મહા કુંભ વિશેષ: મનુષ્યો માટે દુર્લભ એવો દેવતાઓનો પર્વ છે ‘મહાકુંભ’. આ આધ્યાત્મિક ઉત્સવનો લાભ હાલમાં અસંખ્ય લોકો પ્રયાગરાજ ખાતે સંગમમાં ડૂબકી લગાવીને પ્રત્યક્ષ રીતે લઈ રહ્યા છે. તો અન્ય લોકો જ્ઞાન ગંગામાં ઊંડા ઊતરીને લઈ રહ્યા છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

મૌની અમાસ, વસંત પંચમી, મહા કુંભ સ્નાન, તારીખ, મહત્વ અને રોચક વાતો | Mauni Amavasya, Vasant Panchami and Shahi Snan, Date and Significance | Maha Kumbh Top Stories 4

હાલમાં પર્વની પાઠશાળામાં મહા કુંભ વિશેષ શ્રેણી અંતર્ગત આપણે દરેક અંકમાં વિવિધ રોચક ચર્ચાઓ કરી રહ્યા છીએ. ગત અંકમાં જ્યારે આપણે નાગા સાધુઓ અને તેમના વિશે વિગતવાર માહિતી મેળવી, ત્યારે મેળામાં અમૃત સ્નાનના પ્રથમ અધિકારી એવા સાધુઓ વિશે જાણી લીધા બાદ આજે આપણે અમૃત સ્નાનની તિથિઓ વિશે વાત કરીશું. જેમાં મકર સંક્રાંતિ બાદ દ્વિતીય સ્નાન ‘મૌની અમાસ’ એટલે ૨૯ જાન્યુઆરી અને તૃતીય સ્નાન ‘વસંત પંચમી’ ૩ જી ફેબ્રુઆરીએ છે. માટે આજે આ બંને દિવસોના મહત્વ વિશે વિસ્તારમાં જાણીશું.  

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

નાગા સાધુઓનું રહસ્ય, પ્રક્રિયા, ઇતિહાસ અને અખાડા | The Origin of Naga Sadhu| Maha Kumbh Top Stories 3 | Mind-blowing Facts

નાગા સાધુ (Naga Sadhu): આપણું ૧૪૪ વર્ષ બાદ આવેલા વિરલ મહા કુંભના યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોવું પણ સૌભાગ્યની વાત છે. પર્વની પાઠશાળામાં જ્યારે આપણે આ ૪૫ દિવસીય મહા કુંભ પર્વના ઇતિહાસ અને મેળાના અમૃત સ્નાન વિશે જાણ્યું છે ત્યારે આ અંકમાં મેળાના પ્રથમ અધિકારીઓ એટલે કે નાગા સાધુઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું. 

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ શું છે? | કુંભ મેળાનો ઇતિહાસ | What is Ardh Kumbh, Purn Kumbh and Maha Kumbh? | Best of Maha Kumbh 2

હાલમાં પ્રયાગરાજ ખાતે ‘મહા કુંભ મેળો’ પોષી પૂનમ એટલે કે 13 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે. જે મહા શિવરાત્રી એટલે કે 26 ફેબ્રુઆરી એમ 45 દિવસ સુધી ચાલવાનો છે. પર્વની પાઠશાળાના ગત અંકમાં આપણે આ મેળા વિશેની માહિતી, રોચક વાતો અને કથા વિશેની ચર્ચા કરી હતી. ત્યારે આ વખતે જાણીશું તેનો ઇતિહાસ, કુંભ મેળાના વિવિધ પ્રકાર અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ અંગેની અન્ય વિશેષ વાતો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

મહા કુંભ મેળો 2025 તારીખ, મહત્વ, કથા અને રોચક તથ્યો | Amazing Unknown Facts about Maha Kumbh Mela Stories 1

મહા કુંભ મેળો: ગુરુનો મકર રાશિમાં પ્રવેશ અને સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે જ ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે યોજાય છે ‘કુંભ મેળો’. જે 13 જાન્યુઆરી એટલે કે પોષી પૂનમથી શરૂ થઈને 26 ફેબ્રુઆરી, મહા શિવરાત્રીએ સમાપ્ત થાય છે. આજે પર્વની પાઠશાળામાં આપણે કુંભ મેળો અને તેની વિશેષતાઓ તથા ધાર્મિક મહત્વ, ઇતિહાસ અને પૌરાણિક કથા વિષેની ચર્ચા કરીશું. 

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શું તમે જાણો છો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બંને અલગ છે? | Must Know Uttarayan and Makar Sankranti Facts! | Best of 2025

સૂર્ય નું ‘ઉત્તર’ દિશા તરફ ‘અયન’ એટલે કે ગમન એ ‘ઉત્તરાયણ’ કહેવાય છે. આ સાથે જ સૂર્યનો મકર રાશિમાં થતો પ્રવેશ કહેવાય છે ‘મકર સંક્રાંતિ’. જે દર વર્ષે મોટે ભાગે 14 જાન્યુઆરીના જ આવે છે.  સામાન્ય રીતે જનમાનસ ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને એક જ માને છે જ્યારે કે બંને અલગ અલગ બાબતો છે. આજે પર્વની પાઠશાળામાં આપણે આ બંને વચ્ચેનો ભેદ તેમજ આ પર્વ સાથે જોડાયેલી રોચક વાતો જાણીશું.  

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

વીર બાળ દિવસ શા માટે અને ક્યારથી ઉજવવામાં આવે છે? | ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીના સાહસને શ્રદ્ધાંજલિ | ભક્ત પ્રહલાદ, ધ્રુવ અને અષ્ટાવક્રની કથા: Veer Bal Diwas 2024

દર વર્ષે 26 ડિસેમ્બરના દિવસે શીખોના ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહના શહીદ પુત્રો સાહિબજાદે જોરાવરસિંહ, ફતેહસિંહ, અજીતસિંહ અને જુઝારસિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર ભારતમાં ઉજવાય છે ‘વીર બાળ દિવસ’.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અંજાર જેસલ તોરલની સમાધિનો ઇતિહાસ, વાર્તા અને ફોટા | ધન્ય ધરા ગુજરાતની | Best 50 Tourist Places in Kutch

Anjar Jesal Toral Samadhi: અંજારના સવાસર નાકા પાસે જેસલ તોરલ ની સમાધિ આવેલી છે અને અંજારની અને આજુબાજુના ગ્રામ્ય જનતા તેને પૂજે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ભુજ આશાપુરા મંદિરનો ઇતિહાસ | મંદિરમાં શા માટે માતાજીની બે મૂર્તિઓ છે? | 50 Best Tourist Places in Kutch

ભુજ આશાપુરા મંદિર વિશેષ: મા આશાપુરા….નામ આવે, ને નતુ મસ્તક થઈ જવાય. માતાના મઢમાં માના બેસણા છે. નવરાત્રિમાં અધધધ પદયાત્રીઓ ઠેકઠેકાણેથી ઉમટી પડે છે. આ બધા દર્શનાર્થીઓ સહુ પ્રથમ ભુજ, મા આશાપુરાના મંદિરે દર્શન કરીને પછી જ આગળ વધે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

ધનુર્માસનું મહત્વ અને મહિમા | શા માટે ધનુર્માસમાં માંગલિક કાર્યો નથી થતા? | આ માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી હજારો વર્ષોની પૂજા કરવા સમાન છે | Dhanurmas 2024

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉજવાય છે ‘ધનુર્માસ’. જે સામાન્ય રીતે 16 ડિસેમ્બરથી શરૂ થઈને 14 જાન્યુઆરી સુધીનો હોય છે. આ માગશર માસ એ વિષ્ણુ ભક્તિ માટે ઉત્તમ છે. પરંતુ આ સમય દરમિયાન માંગલિક કાર્યો થતાં નથી.

Read More