ધર્મ/અધ્યાત્મ

Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાની કચ્છથી થઈ શરૂઆત | Sanatan Champions League international quiz competition begins from Kutch | Best of 2024

સનાતન ચેમ્પિયન્સ લીગ: સનાતન સંસ્કૃતિ માટે છેલ્લા દસ વર્ષથી વૈશ્વિક સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક એ ગીતા જયંતી પર્વ અંતર્ગત ‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ ની આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાનો કચ્છથી શુભારંભ કર્યો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

દત્તાત્રેય જયંતિ 2024ની તારીખ, મહત્વ, ઇતિહાસ | દત્ત જયંતિ શુભ મુહુર્ત, પૂજા વિધિ, કથા | ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓના નામ અને માહિતી | Dattatreya Jayanti history, significance, importance

સનાતન સંસ્કૃતિમાં ભગવાન દત્તાત્રેય ગુરુઓના ગુરુ કહેવાયા છે અને દત્ત ભગવાનની જન્મતિથિ માગશર સુદ પૂનમના ઉજવાતો તહેવાર એટલે ‘દત્ત જયંતી’. આ વર્ષે દત્ત જયંતી 14 મી ડિસેમ્બરે આવે છે. દત્ત જયંતીને દત્તાત્રેય જયંતિ પણ કહેવાય છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષGujarati News (ગુજરાતી સમાચાર)ધર્મ/અધ્યાત્મ

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ ગુરુકુલ એ ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ હેઠળ સર્જ્યો ગૂંજે ગીતાનો વિશ્વવિક્રમ | Mega Gunje Gita Recitation World Record 2024 Accomplished!

Gunje Gita Recitation World Record: હાલમાં ગીતા જયંતી પર્વ નિમિતે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ ગુરુકુલ, ઇઝી આઈડી, ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ કચ્છ અને કૃપ મ્યુઝિક દ્વારા અંજારના ગોવર્ધન પર્વત ખાતે ‘મૈં ભી અર્જુન’ કાર્યક્રમ યોજાયો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

વામન જયંતી નું મહત્વ, ઈતિહાસ, પૂજા વિધિ | ભગવાન વિષ્ણુએ શા માટે લીધો વામન અવતાર? | ભગવાન વામન અને રાજા બલીની પૌરાણિક કથા | Vamana Jayanti importance, history, significance, rituals, puja vidhi

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારમી તિથિ એ ઉજવાય છે ‘વામન જયંતી’, કે જે ‘વામન દ્વાદશી’ ના નામે પણ ઓળખાય છે. આ વર્ષે 15 સપ્ટેમ્બર ના વામન જયંતી છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

પર્યુષણ પર્વ એટલે શું? | જાણો જૈન ધર્મના આ તહેવારનું મહત્વ | ભગવાન મહાવીરના જન્મની કથા | All about Paryushan Parv

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર જૈન ધર્મમાં સર્વ તહેવારોનો રાજા એટલે ‘પર્યુષણ પર્વ’! તેને ‘મહાપર્વ’ અને ‘પર્વાધિરાજ’

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

જન્માષ્ટમી શા માટે ઉજવાય છે? | જાણો કૃષ્ણ જન્માષ્ટમીનો ઈતિહાસ, મહત્વ અને વ્રતની વિધિ | કૃષ્ણ જન્મની કથા | Krishna Janmashtami importance, history, facts, vrat, puja vidhi

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી! આ ‘જન્મ અષ્ટમી’ એટલે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમી તિથિ, કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો. આ દિવસને ‘ગોકુળ આઠમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ગીતા જયંતીની તારીખ, મહત્વ, પૂજા વિધિ, શુભ મુહુર્ત, કથા અને રોચક તથ્યો | જાણો ગીતા મહાત્મય | Amazing facts about Bhagavad Gita | Gita Jayanti 2024 special

વિશ્વના ઇતિહાસમાં જન્મદિવસ ઉજવાતો હોય એવો એકમાત્ર ગ્રંથ છે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’. જે દિવસે ભગવાનના શ્રી મુખેથી ગીતા મળી એ દિવસ છે માગસર સુદ એકાદશી જેને આપણે ગીતા જયંતી પર્વ કહીએ છીએ.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શા માટે ઉજવાય છે રક્ષાબંધન? | જાણો રક્ષાબંધનનું મહત્વ અને ઈતિહાસ | રાજા બાલી અને માતા લક્ષ્મી | Raksha Bandhan History, Significance, Importance, Rituals

વિશ્વભરમાં વસતા હિન્દુઓને એક તાંતણે બાંધી રાખતો પર્વ એટલે ‘રક્ષાબંધન’. શ્રાવણ માસની પૂર્ણિમા એ ઉજવાતો આ પર્વ ‘રાખડી પૂનમ’ અને ‘રાખી તહેવાર’ નામે પણ ઓળખાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

નાગ પંચમી કેમ મનાવવામાં આવે છે? | નાગની પૂજાનું વિશેષ મહત્વ | નાગ પાંચમની રોચક ધાર્મિક કથાઓ | Nag Panchami importance, Puja Vidhi, Niyan, Vrat

શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમ એટલે ‘નાગ પંચમી’. હિંદુ સંસ્કૃતિમાં નાગ પાંચમ પ્રમુખ તહેવારોમાંથી એક છે. કારણકે તેનું પૌરાણિક મહત્વ તો છે જ! પરંતુ ભારત દેશ કૃષિ પ્રધાન હોવાથી તેમજ ભારતીય સંસ્કારોમાં પ્રકૃતિ સાથે મનુષ્યોનું વિશેષ જોડાણ હોવાથી નાગ પાંચમ ઉજવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શું છે શ્રાવણ મહિનાનો મહિમા? | મહાદેવની પૂજાનું મહત્ત્વ | જાણો શ્રાવણ મહિના સાથે જોડાયેલી ભગવાન શિવની કથા | Shravan Month Importance, Significance, Rituals, Shubh Muhurat, Puja Vidhi

ભગવાન શિવને અતિ પ્રિય એવા પાવન શ્રાવણ માસનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. પવિત્ર ચાતુર્માસ દરમિયાન આવતા શ્રાવણ મહિનામાં મુખ્યત્વે મહાદેવ અને દેવી પાર્વતીની આરાધના થાય છે. આ મહિનાની પૂર્ણિમાએ શ્રવણ નક્ષત્ર આવતો હોવાથી તેને ‘શ્રાવણ’ કહેવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું શ્રાવણ માસનો મહિમા અને એની રોચક કથા.

Read More