કચ્છના ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની અલૌકિક શબ્દયાત્રા | Discover the majestic 1200-years-old Mahadev temple of Kutch | ધન્ય ધરા ગુજરાતની
ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની શબ્દયાત્રા: મહાદેવનું નામ પડે, એટલે પ્રકૃતિનું તાદાત્મ્ય સહેજે અનુભવાય. પાર્વતી એ પ્રકૃતિ…. શિવનો વસવાટ ક્યાં હોય? આમ તો સ્મશાનમાં પણ હોય! પરંતુ આપણે શિવાલયો જોવા જઈએ તો લગભગ ગામને પાદરે મળે. એમ તો દરેક ગામમાં પણ શિવ મંદિર હોય જ, પણ ગામની ભાગોળે પણ, અથવા તો ગામથી સારું એવું દૂર, શિવાલય તો હોય જ છે. એ જ કારણસર શિવમંદિરમાં શાંતિ અને ભક્તિ સાથે પ્રકૃતિ પણ મનને સ્પર્શી જાય છે.
Read More