Author: Gujarati Mijaaj Content Desk

Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

કચ્છના ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની અલૌકિક શબ્દયાત્રા | Discover the majestic 1200-years-old Mahadev temple of Kutch | ધન્ય ધરા ગુજરાતની

ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની શબ્દયાત્રા: મહાદેવનું નામ પડે, એટલે પ્રકૃતિનું તાદાત્મ્ય સહેજે અનુભવાય. પાર્વતી એ પ્રકૃતિ…. શિવનો વસવાટ ક્યાં હોય? આમ તો સ્મશાનમાં પણ હોય! પરંતુ આપણે શિવાલયો જોવા જઈએ તો લગભગ ગામને પાદરે મળે. એમ તો દરેક ગામમાં પણ શિવ મંદિર હોય જ, પણ ગામની ભાગોળે પણ, અથવા તો ગામથી સારું એવું દૂર, શિવાલય તો હોય જ છે. એ જ કારણસર શિવમંદિરમાં શાંતિ અને ભક્તિ સાથે પ્રકૃતિ પણ મનને સ્પર્શી જાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ઉત્પન્ના એકાદશી ક્યારે છે? | ઉત્પન્ના એકાદશીનું મહત્વ, પૂજા વિધિ અને એકાદશી વ્રતની મહિમા | ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની કથા

Utpanna Ekadashi 2024: માગશર વદ એકાદશી એટલે ‘ઉત્પન્ના એકાદશી’. આ વર્ષે તે 26 નવેમ્બરના આવે છે. સનાતન ધર્મ માં એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વ ધરાવે છે. આમ તો એક વર્ષમાં આશરે ૨૪ એકાદશી આવે છે. જ્યારે અધિક માસ હોય ત્યારે ૨૬ એકાદશીના વ્રત થાય. આજે આપણે પર્વની પાઠશાળામાં ઉત્પન્ન એકાદશીની મહિમા, પૂજા વિધિ અને કથા વિશે ચર્ચા કરીશું.

Read More
કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા: ધન્ય ધરા ગુજરાતની એ કોલમ અંતર્ગત મારે કચ્છના પ્રવાસન સ્થાન વિશે માહિતી સાથે લોકોને શબ્દ યાત્રા કરાવવાની છે ત્યારે યાત્રાના પહેલા મણકામાં હું આપને માંડવી તાલુકામાં આવેલા તીર્થ સ્થાનની મુલાકાતે લઈ જઈશ. ગુજરાત રાજ્ય એટલે ભારત મા નો જમણો હાથ અને તેનો સૌથી વિશાળ જિલ્લો એટલે કચ્છ. આ પ્રદેશનું નામ કચ્છ કેમ પડ્યું તે વિશે અનેક ધારણાઓ છે; જેમાં કાચબા જેવા આકારને કારણે અથવા કાદવવાળી ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું હોય.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

કાલભૈરવ જયંતી તારીખ, પૂજા વિધિ અને કથા | આ 5 ઉપાયો કરવાથી થશે ભાગ્યોદય | 5 Steps to Attract Good Luck at Kalashtami |Kaal Bhairav Jayanti Special

કાલભૈરવ જયંતી : આમ તો સનાતન સંસ્કૃતિમાં દરેક માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ‘કાલાષ્ટમી’ તરીકે ઉજવાય છે. કારણ કે શિવપુરાણ અનુસાર આ તિથિએ મહાદેવના પાંચમા અવતાર ‘કાલભૈરવ’ નો જન્મ થયો હતો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

બાળકો દ્વારા સ્થાપિત બાળકો માટેની સંસ્થા ‘પર્વ પબ્લિશિંગ’ ની કચ્છ ખાતે દ્વિતીય વર્ષગાંઠ ઉજવાઇ | Parv Publishing celebrates amazing 2nd anniversary

બાળકો દ્વારા સ્થાપિત ‘પર્વ પબ્લિશિંગ’ પ્રકાશન સંસ્થાની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે કચ્છના બાળ ઉદ્યોગ સાહસિકો આઠ વર્ષીય પર્વ ઠક્કર અને બાર વર્ષીય વાચા ઠક્કર એ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureGujarati News (ગુજરાતી સમાચાર)

દેવ દિવાળીની શુભકામનાઓ, શુભેચ્છા સંદેશ, શાયરી, મેસેજ, સ્ટેટસ, ફોટો| 20 Happy Dev Diwali Wishes, Status, Quotes in Gujarati

દેવ દિવાળી એ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતો પર્વ છે, જે કાર્તિક પુનમના દિવસે ઉજવાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

વિશ્વમાં સૌથી લાંબા ત્રીસ દિવસીય ગીતા જયંતી પર્વનો કચ્છથી થયો પ્રારંભ | World’s longest Gita Jayanti festival begins | Best of 2024

Gita Jayanti Special: ગીતા જયંતીને એક મહિના સુધી ઉજવનારી સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈ ડી તેમજ કૃપ ગુરુકુલ અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) દ્વારા ગીતા જયંતી પર્વ ૨૦૨૪ નો શુભારંભ સમારોહ યોજાયો.

Read More
ગુજરાતી મિજાજ વિશેષકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

દેવ દિવાળી ક્યારે છે? | દેવ દિવાળી નું મહત્વ અને તેની કથા | Dev Diwali 2024 Date, Significance, Story

દેવોની દિવાળી એટલે ‘દેવ દિવાળી’. આપણે આસો માસની અમાવસ્યા એ દિવાળી ઉજવીએ છીએ ત્યારે યુગોથી સનાતન સંસ્કૃતિમાં કારતક પૂર્ણિમા ને ‘દેવ દિવાળી’ તરીકે ઉજવવામાં આવે છે. લોકો માટે જેટલું મહત્વ દિવાળીનું છે એટલો જ ઉત્સાહ દેવ દિવાળી માટે પણ હોય છે. આ વર્ષે તે 15 નવેમ્બરે આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Blogગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

જલારામ જયંતી તારીખ, મહત્વ, મેસેજ, ફોટો, સ્ટેટસ, શુભકામના | Jalaram Bapa 20+ Best Wishes, Photo

જલારામ જયંતી, જલારામ બાપા નો જન્મદિવસ કાર્તિક મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે મનાવવામાં આવે છે, જે દિવાળી પછી લગભગ એક અઠવાડિયે આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ચરિત્ર દર્શન (All the Indian Gods)ગુજરાતી મિજાજ વિશેષ

જલારામ બાપા | Jalaram Bapa | 100 Amazing Facts of Indian God

શ્રી જલારામ બાપા (Jalaram Bapa)નો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ના કારતક સુદ સાતમને દિવસે (નવેમ્બર ૧૪, ૧૭૯૯) ના રોજ ગુજરાતના વીરપુર ગામે લોહાણા કુળમાં થયો હતો.

Read More