Culture

Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષ

નારદ જયંતી | નારદજી નો જીવન પ્રસંગ | Narada Muni | Narada Jayanti Date, Story, significance | Best 10 Stories About Culture

નારદ જયંતી હિંદુ પરંપરામાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે મહાન ભક્ત, સંગીતકાર અને દૈવી દૂત મહર્ષિ નારદના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એકમાત્ર આવા ઋષિ છે જેમણે ત્રિલોકમાં વિહરતા રહીને ભગવાનનું નામ સંકીર્તન કરીને ભક્તિનો પ્રકાશ પ્રસરી પાડ્યો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

સીતા નવમી | सीता नवमी | જાનકી નવમી| Sita Navami | Best 10 Stories on Culture

હિંદુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિને “સીતા નવમી” તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ માતા સીતાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને “જાનકી નવમી” તરીકે પણ ઓળખાય છે

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

પરશુરામ જન્મોત્સવ | Parashurama Janmotsav | Parashurama Jayanti | Best 10 Stories on Culture

પરશુરામ જન્મોત્સવ: શસ્ત્ર અને શાસ્ત્રના સમન્વયનો પાવન પર્વ

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અક્ષય તૃતીયા | અખાત્રીજ | Akshaya Tritiya 2025 | Akhatrij | Date , Wishes and Greeting | Best Story

અક્ષય તૃતીયા, જેને અખા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ (ત્રિતિયા) ના દિવસે આવે છે. આ તિથિ ખૂબ જ પાવન, પવિત્ર અને સર્વસિદ્ધિદાયિ દિવસ માનવામાં આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)BlogCultureકૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

મહાવીર જયંતી | જાણો કોણ હતા ભગવાન મહાવીર | અહિંસા પરમોધર્મ | Mahavir Jayanti 2025 | Birth Anniversary Of Mahavir Swami

મહાવીર જયંતી | જાણો કોણ હતા ભગવાન મહાવીર | અહિંસા પરમોધર્મ | Mahavir Jayanti | Best 10 Santanat Stories

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)BlogCultureકૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

રામ નવમી પર સત્ય અને ધર્મનું પાલન કેમ જરૂરી છે? | રામ નવમી વિશેષ 02 | Best Ram Navami Sanatan Facts

રામ નવમી એ ભગવાન શ્રીરામના જન્મ દિવસ તરીકે ઉજવાતો પવિત્ર તહેવાર છે. શ્રીરામને મર્યાદા પુરૂષોત્તમ કહેવાય છે, જેનો અર્થ છે કે તેઓ એક આદર્શ પુરુષ હતા,તેમનું જીવન આપણા માટે પ્રેરણારૂપ છે. શ્રીરામને સત્ય, ન્યાય અને ધર્મના પ્રતિક રૂપ માનવામાં આવે છે. રામાયણમાં તેમણે જીવનભર સત્યના માર્ગ પર ચાલવું અને ધર્મનું પાલન કરવું તે મોટું ઉદાહરણ પુરૂ પાડ્યું. તેથી રામ નવમીના પવિત્ર દિવસે આપણે પણ સત્ય અને ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ.

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureGujarati News (ગુજરાતી સમાચાર)મનોરંજન

ક્લબફૂટ અવેરનેસ: ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રીએ ડૉ. કૃપેશની ‘મૈં ભી અર્જુન: પર્વ’ ફિલ્મના પોસ્ટરનું લોકાર્પણ કર્યું | Best of 2025

ક્લબફૂટ અવેરનેસ: ગુજરાત યાત્રા પર નીકળેલા ગ્લોબલ ક્લબફુટ અવેરનેસ પર્વના વૈશ્વિક એમ્બેસેડર કલાકારો ડૉ. કૃપેશ ઠક્કર, ડૉ. પૂજા ઠક્કર, વિશ્વનો યંગેસ્ટ સિંગર અને ફિલ્મનો મુખ્ય કિરદાર પર્વ ઠક્કર અને યંગેસ્ટ કમ્પોઝર વાચા ઠક્કર, ગાંધીનગર ખાતે ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પાસે શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શું તમે જાણો છો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બંને અલગ છે? | Must Know Uttarayan and Makar Sankranti Facts! | Best of 2025

સૂર્ય નું ‘ઉત્તર’ દિશા તરફ ‘અયન’ એટલે કે ગમન એ ‘ઉત્તરાયણ’ કહેવાય છે. આ સાથે જ સૂર્યનો મકર રાશિમાં થતો પ્રવેશ કહેવાય છે ‘મકર સંક્રાંતિ’. જે દર વર્ષે મોટે ભાગે 14 જાન્યુઆરીના જ આવે છે.  સામાન્ય રીતે જનમાનસ ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને એક જ માને છે જ્યારે કે બંને અલગ અલગ બાબતો છે. આજે પર્વની પાઠશાળામાં આપણે આ બંને વચ્ચેનો ભેદ તેમજ આ પર્વ સાથે જોડાયેલી રોચક વાતો જાણીશું.  

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureGujarati News (ગુજરાતી સમાચાર)

દેવ દિવાળીની શુભકામનાઓ, શુભેચ્છા સંદેશ, શાયરી, મેસેજ, સ્ટેટસ, ફોટો| 20 Happy Dev Diwali Wishes, Status, Quotes in Gujarati

દેવ દિવાળી એ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતો પર્વ છે, જે કાર્તિક પુનમના દિવસે ઉજવાય છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureGujarati News (ગુજરાતી સમાચાર)ધર્મ/અધ્યાત્મ

લાભ પાંચમ 2024 તારીખ, મહત્વ અને પૂજા વિધિ | Happy Labh Pancham Wishes, Greetings, Messages in Gujarati

‘લાભ પાંચમ’ એટલે દિવાળી પર્વ પછીથી કારતક મહિનાથી શરૂ થતા નવા વર્ષના દિવસોની શૃંખલનો પાંચમો દિવસ. આ વર્ષે લાભ પાંચમ 6 નવેમ્બરે આવે છે. હિન્દુ ધર્મમાં કારતક સુદ પાંચમ ને એ સિવાય ‘લાભ પંચમી’, ‘સૌભાગ્ય પંચમી’ અને ‘લાખેણી પંચમી’ પણ કહેવામાં આવે છે. નવા વર્ષ માટે કોઈ પણ ધંધો, વ્યવસાય કે કાર્ય શરૂ કરવાનો ઉત્તમ દિવસ હોય છે લાભ પાંચમ. કારણ કે તે “લાભાત્ વા, લક્ષણાત્ વા.” એટલે કે લાભ અપાવતી કે લક્ષ્ય અપાવતી પંચમી છે. માટે દિવાળી પર્વ દરમિયાન બંધ થયેલું કામ આ દિવસ થી શરૂ કરવામાં આવે છે. માતા લક્ષ્મી, ગણપતિ બાપા અને તેમના પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ તેમજ પુત્રો શુભ અને લાભ એ આ પર્વના પ્રતીકો છે.

Read More